Tag Archives: ધર્મ

‘યયાતિ’ : વિ.સ.ખાંડેકર

ભારતની તમામ ભાષાઓમાં અનુવાદ થયો છે એ ‘યયાતિ’ નવલકથા, વિખ્યાત મરાઠી લેખક વિ.સં. ખાંડેકર  લિખિત જેનો અદભૂત અનુવાદ ગોપાળરાવ ગ. વિદ્વાંસ દ્વારા કરવામાં આવ્યો છે. વધુ વિગત જોઈએ તો – પ્રથમ આવૃત્તિ : ફેબ્રુ.૧૯૬૩ થી લઈને (મારા હાથમાં જે બૂક આવી છે … Continue reading

4 Comments

Filed under Art, ધર્મ, સાહિત્ય

એક ધા: “પ્લીલીલીઝ, ન કરો ઘા!”

હું સ્વભાવે રમૂજી હોવાથી સામાન્ય રીતે કોઈપણ પરિસ્થિતિ કે લખાણને હળવાશથી લઉં યા તો વ્યંગ/કટાક્ષમાં જ લઉં અને એ જ અંદાજમાં જવાબ, કોમેન્ટ આપવાની આદત રહી  છે. જો કે આમ તો કહેવાય છે ને કે કરૂણતાની ચરમસીમાનો હાસ્ય નિષ્પન્ન થતું … Continue reading

12 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, ધર્મ, વૃતિ - પ્રવૃતિ, સંવેદના, સમાજ, media

દુર્યોધન પર (સંજય) દ્રષ્ટિ !

જેમ પીને વાલે કો બહાના ચાહીયે એમ જ (ભાંગ યા ચંદન?) ઘીસને વાલે કો ‘પાણા’ ચાહીયે ! એવી જ રીતે આપણે તો ભૈ બ્લોગ પોસ્ટ ઘસી મારવાના મૌકા જ ગોતતા હોઈએ ને? આવો મૌકો મને  ૨૦ જૂન ૨૦૧૧ના મારા એફ.બી. … Continue reading

6 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, ધર્મ, વૃતિ - પ્રવૃતિ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ, social networking sites

નાતાલ . . . નાદાન !

જન્માષ્ટમી પર કાન્હાની મટકી ફોડ હોય કે દશેરાના રાવણદહન હોય,  હિન્દુઓના જે પણ ધાર્મિક ઉત્સવો/પ્રસંગો તો કસકને દેખાડવા લઈ જ જઈએ  છીએ પણ એ ઉપરાંત ગુરુદ્વારા, જૈન દેરાસર, તાજીયા હોય કે રાજકીય જુલુસ, સાઉથ ઇન્ડિયનસ દ્વારા અયપ્પાના પ્રોગ્રામ્સ અને ખ્રિસ્તીઓની નાતાલ … Continue reading

15 Comments

Filed under ધર્મ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સમાજ, Kasak

અયોધ્યા: ગઈકાલ અને આવતી કાલ

કાલે ઝી-ન્યૂઝ કે એવી કોઇ ૨૪ કલાક ચરકતી ચેનલ જોઇ રહ્યો હતો, એમાં બજરંગ દળના વિનય કટિયાર, અન્ય કોઇ મુસ્લિમ નેતા જેનું નામ યાદ નથી અને ત્રીજા જજ હતા મીં સોઢી… આ “તૈયણ” જણા સાથે  પ્રસુન્ન (કદાચ) બાજપાઈ અયોધ્યા વિવાદ … Continue reading

10 Comments

Filed under સમાજ, સાહિત્ય, Baxi Babu - Chandrakant Baxi

ચાણક્ય – એક શિક્ષક ક્યા કર શકતા હૈ?

આ પોસ્ટમાં વધુ લખવું નથી, દેખાડવું  છે. નો નો, ડૉ ન્ટ થીંક્  કે મેં કોઇ સ્ટીંગ ઑપરેશન કર્યુ હશે. LoL. એક્ઝામનો માહોલ છે.. મિડિયા પરીક્ષાની વાતોથી છવાયેલું છે, પણ આપણે પરીક્ષા કે વિદ્યાર્થીઓની બદલે શિક્ષક વિશેની એક ક્લીપ જોઇએ.. જે … Continue reading

5 Comments

Filed under એજ્યુકેશન એન્ડ પેરેન્ટીન્ગ, સંવેદના

એકી શ્વાસે

નાનો  હતો ત્યારે, કદાચ 25-30 વરસ પહેલા, અમારા નાનકડા ગામ ધૂળકોટમાં સ્વામીનારાયણ સંપ્રદાયના (એક મોટા ધર્માધિકારી) તેજેન્દ્રપ્રસાદ આવ્યા હતાં. એમના વિષે પ.પુ.ધ.ધુ અને 2-4 હજુયે વિશેષણનાં લટકણિયા લાગેલા હતાં એ વાંચીને મને પેટમાં ગુંચળા થતાં હોય એવું લાગ્યું હતું પરંતુ … Continue reading

7 Comments

Filed under વૃતિ - પ્રવૃતિ

એક રાધા – એક મીરાં

યશ ચોપરા ની ફિલ્મમાં પ્રણય ત્રિકોણ હોય, એવી જ રીતે આપણા હિન્દુ ધર્મમાં રાધા-મીરાં અને કૃષ્ણની વાતો છે – એ અંગે દોઢ-બે વર્ષ પહેલા ઓરકુટ મિત્ર નિખિલ શુક્લ સાથે થોડી ગોષ્ઠી કરી હતી. ત્યારબાદ કાજલ ઓઝા વૈદ્યની “કૃષ્ણાયન” વાંચી જે … Continue reading

7 Comments

Filed under વૃતિ - પ્રવૃતિ, સંવેદના

ઐસા ભી હોતા હૈ !

સામાન્યત:  એવું બનતું હોય છે કે આપણે કોઇને (ઉધાર) પૈસા આપીયે એટલે એ દાનમાં આપતા હોઈએ એવું માનીને આપીયે … કેમકે દાનમાં આપેલું પાછું ન મળે ને?! પરંતુ અમુક લોકો અવળા જ હોય છે. જેમ કે અમે એટલે કે અમારી … Continue reading

3 Comments

Filed under વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

“આડી”- “અવળી” વાતો

આજે 14મી એપ્રિલ, “ડૉ. ભીમરાવ રામજી આંબેડકર જયંતિ”, ઘેરથી નીકળી ઑફિસ આવતા એક સર્કલ પર બાબા આંબેડકરને એમના તથા કથિતઅનુયાયીઓ હેરાન કરી રહ્યા હોય એવું લાગ્યું. એ જોતા એક વિચાર આવ્યો કે આ દેશમાં તમે મહાન બનો એટલે સમજો તમારી પથારી ફરી ગઈ! ડૉ.આંબેડકરની વિચારસરણીને , વિદ્વતા કે ધર્મ સુધ્ધાં … Continue reading

7 Comments

Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ