શ્રી શાહબુદ્દિન રાઠોડ કહે છે ને કે એમને એમના ગામમાં એટલાં બધા પાત્રો મળી રહે છે કે પાત્રો શોધવા બીજે ક્યાંય જવું નથી પડતું. એવી જ રીતે જ્યારે બ્લોગ શરૂ કર્યો ત્યારે એમ થતું હતું કે આમાં શું લખશું? હા, શું ન લખવું અને શું શું ન કરવું એ અંગે તો પહેલેથી સ્પષ્ટ છું.
પછી જેમ જેમ સફર આગળ વધતી ગઈ, બીજાના બ્લોગ જોતા જોતા એમાંથી [...]







