સંદેશ અને દેશ-ગુજરાત માં અનુક્રમે સમાચાર છે કે
ધનતેરસે ધનવર્ષા થઈ છતાં ઇમાનદાર ખાતેદારે બેંકને 59.30 કરોડ પાછા આપ્યા !
અને
Honest carpenter returns Rs 59.30 crore in Gujarat
આના જેવા જ એક કિસ્સામાં પહેલા ઓરકુટ પર 03 સપ્ટેમ્બરે એક પોસ્ટ મૂકેલી કે
છબરડો ( પણ ) છાપાનો નહીં દલા તરવાડીની વાર્તા યાદ આવે એવો એક કિસ્સો ……
એક્સીસ [...]







