Tag Archives: કોંગેસ

ચૂંટણીની ચટણી

હમણાં હમણાંથી મારી બ્લોગ પોસ્ટ્સ કંઈક ભારેખમ બની જતી હોય એવું લાગતું હતું, પણ આ (ઈલેકશનની) હોળી આવી એટલે હવે કંઈક ઓરીજીનલ રંગ ‘આયવો’ આમ તો કંઈ નવું નથી, કાલે એફ.બી.માં જે સ્ટેટ્સ મૂક્યા, જોયા/વાંચ્યા એ અને એના પર આવેલી … Continue reading

3 Comments

Filed under રમૂજ, સમાજ, media

Breaking News

ગઈકાલ તારિખ  ૦૮ જાન્યુઆરી ૨૦૧૨ના રાત્રે eTV_ગુજરાતી પર સમાચાર દરમ્યાન સફારી( ડિસેમ્બર)નો તંત્રી લેખ વધુ એક વખત યાદ આવી જવો  સ્વાભાવિક હતું. ૩-૩૦/૪ થી  ૬-૩૦/૭ દરમ્યાન ડૉ. સુબ્રમણ્યમ સ્વામી આશરે બે કલાક સુધી જે કંઈ બોલ્યા એમાંથી eTV_ગુજરાતીના રાકેશ કોતવાલ સુધી બીજું કંઈ … Continue reading

2 Comments

Filed under ધર્મ, સમાજ, media

કહાની સિધ્ધાંતવાદી કોંગીજનની

હંમેશા ભા.જ.પ.-ન.મો.-હિન્દુત્વ તરફી વાતો/પોસ્ટ કરતો હું અચાનક આમ પાટલી બદલું કેમ થઈ ગયો? કેમ કે  જડ અને એક પક્ષિય માન્યતા વાળો નથી. કોઇપણ રાજકિય કે બિન રાજકિય પક્ષને ૧૦૦ % સારો કે એવી જ રીતે ૧૦૦ % ખરાબ માની ન શકાય. હા,પ્રમાણ … Continue reading

4 Comments

Filed under સંવેદના, સમાજ

મગજમારી મુદ્રા રાક્ષસની

  બીજાની ભૂલ ગોતવામાં મજા આવે. (પણ આ મજા આપણા પુરતી જ મર્યાદિત રહેવી જોઇએ, એટલે કે બીજા આપણા માંથી મજા લ્યે, તો પછી આપણને મજા ન આવે!) હમણાં હમણાં આપણા પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંઘની પાછળ બધા લસણ ખાઈને લાગી પડ્યા … Continue reading

1 Comment

Filed under રમૂજ, વૃતિ - પ્રવૃતિ

“આડી”- “અવળી” વાતો

આજે 14મી એપ્રિલ, “ડૉ. ભીમરાવ રામજી આંબેડકર જયંતિ”, ઘેરથી નીકળી ઑફિસ આવતા એક સર્કલ પર બાબા આંબેડકરને એમના તથા કથિતઅનુયાયીઓ હેરાન કરી રહ્યા હોય એવું લાગ્યું. એ જોતા એક વિચાર આવ્યો કે આ દેશમાં તમે મહાન બનો એટલે સમજો તમારી પથારી ફરી ગઈ! ડૉ.આંબેડકરની વિચારસરણીને , વિદ્વતા કે ધર્મ સુધ્ધાં … Continue reading

7 Comments

Filed under રમૂજ, વાર/તહેવાર/પ્રસંગ/પર્વ, વૃતિ - પ્રવૃતિ

આ નો મતલબ?

રવિવારે ગુ.સ.માં કોંગેસમાં ભરતી થવાનું ફોર્મ જોયુ તો એ સમજાયુ નહી પછી દિવસો ગયા અને વાત પણ (દિમાગમાંથી) ગઈ, પરંતુ આજે ફરી જાહેરાત જોઇ જેમાં સાઇટનું નામ હતું ત્યાં ફરતા ફરતા એ જ ફોર્મ જોવા મળ્યુ જે અહિં કલીક કરીને ફોર્મ જોવાથી … Continue reading

3 Comments

Filed under ગુજરાત_ગુજરાતી, વૃતિ - પ્રવૃતિ

જય હો…

ના  ભૈ ના , “સ્લમડોગ…” નું ગીત કે એના વિશેની કોઇ વાત નથી, આ તો જય હો મેડમજીનો. મેડમજીની દયા દ્રષ્ટીના કારણે ભારતીય જનતાને કેટલો રાહત જેને ફાયદો પણ કહેવાય એ થયો એ ખબર? મેડમજીએ બાંહેધરી ધરી આપી હતી કે … Continue reading

1 Comment

Filed under વૃતિ - પ્રવૃતિ