Category Archives: પદ્ય

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, ‘સુન્દરમ્’

‘સુન્દરમ્’ નામ નજરે કે કાને પડે એટલે તને મેં ઝંખી છે – યુગોથી ધીખેલા પ્રખર સહરાની કે મારી બંસીમાં બોલ બે વગાડી તું જા કે હું માનવી માનવ થાઉં તો ઘણું  . . .  વગેરેથી ઓળખાતા કવિ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, … Continue reading

10 Comments

Filed under Art, ગુજરાત_ગુજરાતી, પદ્ય, સાહિત્ય

હમમમ…

ધાર્મિક નહિં પરંતુ સામાજીક ભાવનાથી હું ધાર્મિક પ્રવૃતિઓ જેવી કે ગણેશ પુજા, હનુમાન જયંતિ વગેરે વગેરે માં સહભાગી થતો હોવ છું અને દરરોજ ઘર ત્થા ઑફિસમાં સવાર – સાંજ  ભક્તિસંગીત સાંભળું છું, મજા આવે છે અને  મન પણ તરબતર થઈ … Continue reading

5 Comments

Filed under ધર્મ, પદ્ય, ફિલ્લમ ફિલ્લમ, રમૂજ, વૃતિ - પ્રવૃતિ, શ્રધ્ધા-અંધશ્રધ્ધા, સંગીત, સમાજ